પંચમહાલ જિલ્લાના શહેરામાં નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પહેલ જવાનોના સન્માનમાં શરુ કરવામાં આવી છે.